Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા

Share

મળતી પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર તેમજ થાનગઢના રહેવાસીનો અકસ્માત વહેલી સવારે ચાર વાગ્યેની અરસામાં લીબડી અમદાવાદ હાઈવે પર આવેલ જાખણ અને કટારીયા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના મોત નિપજયા હતા ત્યારે હાલ કારનો અકસ્માત ક્યાં વાહન સાથે સર્જાયો જે હાલ કારણ અંકબંધ છે ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ અકસ્માતમા મરનાર લલીતભાઈ અમરશીભાઈ સખનપરા રહે. થાનગઢ ઉમર વર્ષ 55 અને કાર્તિકભાઈ પ્રવીણભાઈ ઉમર.વર્ષ 26 રહે. થાનગઢ જેઓના મોત નિપજયા હતા ત્યારે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં તા.25 એ “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

*અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રદુષણ બાબતે હાઇકોર્ટ તરફથી જાહેર થયેલા વચગાળાના સખ્ત હુકમો*

ProudOfGujarat

છોટાઉદેપુર : કરાલી પીએસઆઈ એન.જી.રોહિત તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!