26 નવે.થી 6 ડિસે. સુધી કરમસદથી કેવડિયા સુધી 152 કિમીની પદયાત્રા થશે: મનસુખ વસાવા
યુવા શક્તિ સાથે રાષ્ટ્ર નિર્માણનો સંદેશ : માય ભારતનો સરદાર@150 અભિયાનની શરૂઆત ભરૂચ જિલ્લામાં વિધાનસભા પ્રમાણે “એક ભારત- આત્મનિર્ભર ભારત”ની થીમ હેઠળ પદયાત્રા યોજાશે ભરૂચ....
