સદનશીબે અકસ્માતમાં કોઇને જાનહાની નહીં ભરૂચ સુરત જિલ્લાના ચાર્યાસી તાલુકામાં આવેલાં ભાટીયા ખાતે રહેતા બીલાલ અબ્દુલ કાદર તથા તેમના મામાનો પુત્ર મોહંમદ યુનુસ અને ઇમરાન...
ભરૂચ. અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હતી, રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત...
પોલીસે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડની ગોબાચારીનો મામલો । ભરૂચ |...
મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના નામની એજન્સીઓ સાથે જોટવાનું કનેકશન જોડાયુ ભરૂચ. ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગા હેઠળ થયેલા કામોમાં મુરલીધર અને જલારામ...
ઝઘડીયાના કપલસાડી ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તેમજ ધોરણ ૯ના ભૂલકાઓને નાંમાકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી ભરૂચ સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ...
ભરૂચમાં ઉડીયા સમાજની નિકળનારી રથયાત્રામાં આખલાઓનું યુદ્ધ આકર્ષણ જમાવશે પોલીસનો તમામ રથયાત્રાના માર્ગ પર ડગલે ને પગલે સુરક્ષા બંદોબસ્ત તહેનાત 1 ભરૂચ ! ભરૂચ-અંકલેશ્વરમાં જન્મ...