અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર માંડવા ટોલનાકા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 બકરાઓને મુક્ત કરવામાં આવ્યાં હતાં. અંકલેશ્વર શહેર બી ડિવિઝન...
ભરૂચના ઝઘડીયાના ઉમલ્લા અને નર્મદા ચોકડી, ભરૂચ ખાતે કાર્યવાહી ભરૂચ. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં બનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ છે. ખનીજ ચોરી...
જૂના બોરભાઠાની મહિલા શાકભાજી લઇ ભરૂચ આવતી હતી ભરૂચ અંક્લેશ્વર તાલુકાના જૂના બોરભાઠાના નિશાળ ફળિયામાં રહેતી અંબાબેન રમેશ પટેલ ભરૂચમાં શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે...
વાંકલ દરવર્ષે ૨૫ એપ્રિલ કે જે વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત જિલ્લા મેલેરીયા અધીકારી ડો.પ્રશાંત શેલર ની સૂચના અનુસાર માંગરોળ ના...
કેન્દ્ર સરકારની સુચનાને લઈને ભરૂચ પોલીસે તુરંત એક્શન લીધા ૧૪મી એપ્રિલે આવેલી સઈદાબીબી ૨૬મી જૂન સુધી રોકવાની હતી ભરૂચ કાશ્મીરના પહેલગામ ખાતે બનેલી આતંકી હૂમલાની...
– સબજેલના સ્ટાફ અને પરિવાર માટે બનાવાયેલા 61 આવાસોનું લોકાર્પણ કર્યું પહેલગામમાં આતંકી હુમલા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાની...
ભરૂચ રેલવે પોલીસ દ્વારા અલગ અલગ 268 જેટલાં ગુનાઓમાં કુલ 6.63 લાખનો વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો. જેના નિકાલ કરવા માટેની કોર્ટે મંજૂરી આપતાં શુક્રવારે ચાવજ...