તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીમાંથી Bsc નર્સિંગની 28 ઉત્તરવહીઓ ગાયબ થવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજે...
અમદાવાદમાં ગાંધી આશ્રમની સામે આજે કોંગ્રેસ દ્વારા મોન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાની કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ દ્વારા ધરણા...
અમદાવાદમાં જમાલપુરમાં વરસાદના કારણે ભરાયેલા પાણીમાં અગાઉ થયેલા ભૂવાનું પુરાણકામ ન થતા પાણીથી છલોછલ આ જગ્યા પર એક વ્યક્તિ ભૂવામાં ફસાઈ જતા માંડ માંડ બચ્યો...
ભારતે સમગ્ર વિશ્વમાં શહેરી વિકાસના સંદર્ભમાંના વધુ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે તેનું G20 નું પ્રમુખપદ સંભાળ્યું. ભારતની G20 અધ્યક્ષતા હેઠળ ગુજરાતને અનેક...
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો રાષ્ટ્રના અગ્રણી ત્રણ મેગેઝીનો ‘’ઇન્ડિયા ટુડે’’, ‘’ધી વીક’’ અને ‘’આઉટલુક’’ ના રાષ્ટ્રીય સર્વેમાં ભારતની શ્રેષ્ઠ ૧૦૦ કોલેજોમાં પસંદગી...
અમદાવાદમાં ચોમાસાની શરુઆતમાં જ રોગચાળો વકરી રહ્યો છે. તેમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય કેસો વધુ સામે આવી રહ્યા છે. સાદા મેલેરીયાના સૌથી વધુ કેસો જોવા...