આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે સેવાભાવી લોકો દ્વારા એક વિશેષ કહી શકાય તેવા શ્રાદ્ધ પર્વનું આયોજન કરવામાં આવ્યું. આમ તો હિન્દુ ધર્મની માન્યતા અને પરંપરા...
ગત શુક્રવારના રોજ ભારે વરસાદ થતાં અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારમાં આમલાખાડીના પાણી ભરાયા હતા. અંકલેશ્વર શહેરમાં ગત રોજ ભારે વરસાદના પગલે આમલાખાડીના પાણી શહેરના કેટલાક...
ગત રોજ તા.27-09-19 ના રોજ અંકલેશ્વર અને હાંસોટમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વર હાંસોટ માર્ગ પર પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો...
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ ગામની નવી વસાહતમાં રહેતા 35 વર્ષીય યુવાન મહેશભાઈ છનાભાઇ વસાવા ગત તારીખ- 9-9-2019ના રોજ ગુમ થયો હતો જે અંગે અંકલેશ્વર...
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ મણિનગર વિસ્તારની મધુકુંજ સોસાયટીમાં રહેતા અને જાણીતી મોબાઈલ કંપની એપલના અધિકારી વિશાલસિંહ હીરાસિંહ જાડેજા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી...
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પટેલ નગર પાસે આવેલ યાદગાર કોમ્પ્લેક્ષ સ્થિત સાંઈ કરિયાણાની દુકાનના વેપારી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે...
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-૨૫-૧૧-૨૦૧૮ના રોજ અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતા ચિરાગ શ્રાવણભાઈ વસાવાએ પોતાના સંબંધીનું હાઈવા ટ્રક નંબર જી.જે.૧૬.એયુ.૫૯૯૯ ચલાવે છે જેણે હાઈવા ટ્રક પોતાના...