મનરેગા કૌભાંડમાં કરાર આધારિત અને આઉટસોર્સના ૨૧ કર્મચારીઓને છુટા કરાયા
ત્રણેય તાલુકામાં થયેલા કામોમાં ગેરરિતીમાં કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યુ ભરૂચ. દાહોદમાં બચુ ખાબડના પુત્રોએ આચરેલા મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં સામે આવેલા મનરેગા કૌભાંડે રાજયભરમાં...
