કોરોના મહામારી બાદ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5 ની વર્ગો શરૂ કરવામાં આવતા આજે અંકલેશ્વરના શ્રવણ વિદ્યાભવન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં...
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વરના પ્રસિદ્ધ એવા ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે આજરોજ અંગારકી ચોથ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં પંથકના ભક્તોએ દર્શનનો લ્હાવો લઇ...
અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર આવેલ પરિવાર હોટલની બાજુમાં કમ્પાઉન્ડમાંથી પાર્ક કરેલ ટ્રકની ચોરી કરી વાહનચાલકો ફરાર થઈ ગયા હતા. આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના...
ભરૂચ જિલ્લામાં ડીઝલની કિંમત વધતા વાહનોમાંથી ડીઝલ ચોરવામાં આવતા હોવાની ઘટનાઓ વધવા માંડી છે. જેમ કે અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી...
અંકલેશ્વર નગરપાલિકા છેવાડાનો એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ હેતુથી સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આજરોજ...