અંકલેશ્વર ખાતે ઓ.એન.જી.સી. અસરગ્રસ્તોની કેટલીક માંગણીઓનો આજરોજ મળેલ મિટિંગમાં સુખત અંત આવતા ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ અને સરપંચ સંઘ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી...
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9 માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિકોને થઇ રહેલી હાલાકીના પગલે આખરે તંત્ર દ્વારા કામગીરી...
પોલીસ મહાનિરિક્ષક એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓની સુચના અનુસંધાને નાર્કોટિક્સની બદી દૂર...
– અંકલેશ્વર પંથકમાં હત્યાના બનાવોનો સિલસિલો યથાવત… અંકલેશ્વર પંથકમાં પ્રેમ, પૈસાની લેવડ દેવડ કે અન્ય બનાવોના પગલે હત્યા થઈ હોય તેવા બનાવો ઉપરાચાપરી બની રહ્યા...
આજરોજ સવારના સમયે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ સજજન ઇન્ડિયા કંપનીમાં કોઈક અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી. બનાવ અંગે મળતી માહિતી અનુસાર જીઆઇડીસી કેમિકલ ક્ષેત્રનું...
અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તેના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે....
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામોને લઈ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જે ગ્રામસભામાં ગામના જાગૃત નાગરિક ઉપેન્દ્ર પરમારે 2019 ના બાકીના 39...
અંકલેશ્વર શહેરમાં આવેલ નવી નગરીમાં રહેતી ભારતીબેન જેન્તીભાઈ વસાવા મોટાપાયે સટ્ટા બેટિંગનો જુગાર ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે બાતમીવાળી જગ્યા પર દરોડા પાડ્યા...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘટના સ્થળેથી...