હવામાન વિભાગની આગાહી મુજબ અંકલેશ્વર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું...
અંકલેશ્વર પંથકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેચાણનો વેપલો ઘણો વધી ગયો છે. અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં બુટલેગરો મોટા નામચીન બુટલેગરો પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે દારૂનો...
આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જનના દિવસે બે કુત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિસર્જન કરાયેલી મૂર્તિઓને સુરક્ષિત રીતે બહાર...
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ બનતા હોય છે તેવો જ એક કિસ્સો આજરોજ બન્યો હતો. સુરતથી ભરૂચ તરફ જતાં અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર આવેલ...
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આઈ.સી ડી.એસ શાખ દ્વારા પોષણ કિટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અંદાડા ગામના આંગણવાડી તમામ કેન્દ્રોની...
અંકલેશ્વર પંથકમાં ગતરોજ રાત્રિના સમયે એક હોનારત સર્જાઈ હતી. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ મિલન ટાંકીમાં ગત રાત્રીએ અગમ્ય કારણોસર એક આધેડ વ્યક્તિ પડી જતાં તેનું મોત...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલ ગડખોલ પાટિયા પાસે બિનઅધિકૃત ઝૂંપડપટ્ટીમાં રહીશો રહેતા લોકો રેલવે ઝૂંપડા ખાલી કરવા કરવા નોટિસ ફટકારતા શ્રમજીવી પરિવારના સભ્યોની હાલત કફોડી...
આમલાખાડીમાં રાસાયણિક પાણી છોડવાનું છેલ્લા એક સપ્તાહથી યથાવત ચાલી રહ્યું છે. જીપીસીબી અને નોટીફાઈડ વિભાગ બંને નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જતાં પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યાનો...