ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જેસીઆઇ દ્વારા બંધન જેસી સપ્તાહની ઊજવણી કરવામાં આવી હતી. પહેલા દિવસે કેરમ સ્પર્ધા હતી અને ૩૦ થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં જોડાયા...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ, અંકલેશ્વર માર્ગ પર ભૂતમામાની ડેરી નજીક અકસ્માતની ઘટના બનતા એક સમયે ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી,...
આજરોજ ગાર્ડનસિટી અને આસપાસના વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા જી.આઈ.ડી.સી ખાતે મીરા માધવ સોસાયટીથી ESIC હોસ્પિટલ સુધીનો મુખ્ય માર્ગ બનાવવા માટે નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તેમજ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા આજરોજ વાલીયા તાલુકાના વટારીયા ગામે કોવિડ19 ન્યાયયાત્રા અંતર્ગત મૃતકોના પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી. અર્જુનભાઇ એ એપિડેમિક...
– અંકલેશ્વર વિસ્તારની ઔદ્યોગિક વસાહતનું પ્રદુષિત પાણી અઠવાડિયા પછી પણ બે-રોકટોક આમલાખાડીમાં વહી રહ્યું છે. તંત્રની કાર્યવાહી થઈ રહી છે નો દાવો. ગત તારીખ ૧૫/૦૯/૨૧...
આજરોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ નિમિતે ગુજરાત સરકાર દ્વારા 400 જેટલા સ્થળોએ ગરીબોના હિતલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આજરોજ અંકલેશ્વર...