તાપી નદીની ઉકાઈ જળાશય યોજના પર આધારિત અંકલેશ્વર પાનોલીનાં ઉદ્યોગો માટે પણ જળ સંકટ..!ઉદ્યોગોએ પ્રોડક્શન લોસનો સામનો કરવાનો વારો…
વિનોદભાઇ પટેલ એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પણ જળ સંકટનો સામનો કરી રહ્યા છે.અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઝઘડિયાથી ૧૦ એમ.એલ.ડી.પાણી મંગાવવામાં આવી રહ્યું...
