ભરૂચ અને અંકલેશ્વરના લોકોને હવે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળવાની વાતો સામે આવી હતી પરંતુ ટ્રાફિક જાણે ભરૂચ અંકલેશ્વરના લોકોને વળગીને જ બેઠો હોય તેમ જણાઈ...
આજરોજ સાંજના સમયે નેશનલ હાઇવે 48 પર અંકલેશ્વર પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં કાર, એસ.ટી વિભાગની સરકારી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપિંડી થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, અંકલેશ્વર ખાતે થતી છેતરપીડી અને પૈસાની ઠગાઇ અંગે એક જ...
અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગકારોએ હવે હમ નહિ સુધરેંગે નીતિ અપનાવી લીધી છે એવું લાગી રહ્યુ છે જયારે આજરોજ ફરી એકવાર પ્રદૂષિત પાણીનો નિકાલ ઉદ્યોગો દ્વારા કરવામાં...
આજરોજ સમી સાંજના સમયે ભરૂચ અંકલેશ્વર પંથકમાં એકાએક વાતાવરણમા પલટો આવ્યો હતો, અને તે દરમિયાન અંકલેશ્વર ઓ.એન.જી.સી બ્રિજ પર હોનારત સર્જાઈ હતી, અકસ્માતમાં ત્રણ વાહનો...
અંકલેશ્વરના પટેલ નગર વિસ્તાર પાસે આવેલ મમતા સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈની ગાડીમાંથી હજારો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી...
ગત મહિને જ અંકલેશ્વર સુરવાડી બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું જેમાં ગતરોજ રાત્રિના સમય દરમિયાન 3 થી 4 બાળકો બ્રિજની વચ્ચોવચ ડિવાઇડર પર મસ્તી કરી...