અંકલેશ્વર:ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી પોલીસ.એક કિશોર સહીત બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-૨૬મી જૂના ના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત એકતાનગર સોસાયટીમાં રહેતા ગણેશભાઈ કાન્તાપ્રસાદ ગુર્જર પોતાના ઘરમાં સુઈ ગયા હતા...
