1927 માં મુંબઈમાં શરૂ થયેલી અને હવે દેશભરમાં શાખાઓ ધરાવતી સંસ્થા નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં એજ્યુકેશન વર્લ્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં 1 લી ક્રમાંકિત પોદ્દાર...
ભરૂચ જિલ્લાના પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી અસામાજીક પ્રવૃતિ કરતા તત્વો તેમજ બુટલેગરો સહિતના ગુનેગારો જ્યાં એક તરફ ફફડાટ છવાયો છે તો...
ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી બુટલેગરો અને જુગારી તત્વો સામે લાલઆંખ કરી છે, છેલ્લા એક માસમાં અનેક સ્થળે દારૂ,...
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં વહેલી સવારે સસરા અને બનેવીએ મળી જમાઈ પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના પીરામણ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડી.પી માં ડેમેજ કરી તેની ચોરી અંગેની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, અંકલેશ્વર તાલુકામાં અત્યાર સુધી...
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ’ હેઠળ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧લી મે-ગુજરાત સ્થાપના...
મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ સાથે જ આજરોજ રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઠેરઠેર મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી હતી ત્યારે ભરૂચ...