આજરોજ સવારના સમયે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ સજજન ઇન્ડિયા કંપનીમાં કોઈક અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી. બનાવ અંગે મળતી માહિતી અનુસાર જીઆઇડીસી કેમિકલ ક્ષેત્રનું...
અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તેના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે....
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામોને લઈ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જે ગ્રામસભામાં ગામના જાગૃત નાગરિક ઉપેન્દ્ર પરમારે 2019 ના બાકીના 39...
અંકલેશ્વર શહેરમાં આવેલ નવી નગરીમાં રહેતી ભારતીબેન જેન્તીભાઈ વસાવા મોટાપાયે સટ્ટા બેટિંગનો જુગાર ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે બાતમીવાળી જગ્યા પર દરોડા પાડ્યા...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘટના સ્થળેથી...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય સામે શારીરિક અડપલાં...
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વિવિધ પોલીસ પોઈન્ટ નજીક વાહન ચેકિંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી કરી હતી. હાલના સમયમાં અંકલેશ્વર શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે...
અંકલેશ્વર શહેરના ભાટવાડ ઝુંપડપટ્ટી વિસ્તારના ભાથીજી યુવક મંડળના યુવકો ઘણા વર્ષોથી ડાકોર, મીનાવાડા, ફાગવેલ જેવા ધાર્મિક સ્થળો પર પગપાળા જઇ દર્શન કરે છે આ વર્ષે...
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રામ રક્ષક દળના જવાનોને સમયાંતરે કામગીરી સોંપવામાં આવતી હોય છે. કોરોના મહામારીના સમય દરમિયાન...