ભરૂચના જૂની મામલતદાર કચેરી નજીક આવેલ ઉન્નતિ નગર અને એકતા નગર વિસ્તારમાં ગઇ કાલે અચાનક કેટલાક લોકોને ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થયું હતું.સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા...
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ સુરેશભાઇ પટેલ ના જન્મ દિન ની ગુજરાત હાઉસિંગ બોર્ડ ના યુવાનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.....
છ વર્ષ બાદ ભરૂચ ની ત્રણ કોલેજોમાં આજે વિદ્યાર્થી સંઘ ની ચૂંટણી યોજાઈ હતી.સવાર થી શાંતિપૂર્ણ માહોલ માં હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ચૂંટણીમાં ભાગ લઇ મતદાન...
આગામી અવકાશી યુદ્ધ ના પર્વ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમ્યાન પતંગ ના દોરા થી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા હાથધરાયેલ કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવાામાં...
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા):નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૮ મી જાન્યુઆરી ૨૦૧૮ ને મંગળવારના રોજ સવારે ૯-૩૦ કલાકે સ્ટેચ્યુ...
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર (આઈફા) દ્વારા તેમની પડતાંત માંગણી બાબતે નાયબ કલેકટર ઝગડિયાને આવેદન પાઠવ્યું.કર્મચારી તરીકે માન્યતા આપો તથા ભારતીય સંમેલન...