ભરૂચ જન શિક્ષણ સંસ્થાન દ્વારા તાલીમાર્થીઓનો કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો.
ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં જન શિક્ષણ સંસ્થાનો તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ભવ્ય કૌશલ્ય દીક્ષાંત સમારોહનું...
