78 ગામોના ‘અન્નદાતા’ને અન્નપૂર્ણા પ્રોજેક્ટ હેઠળ તાલીમ અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી અનેક પહેલો કરવામાં આવી રહી છે. ગત સપ્તાહે ભરૂચના 78 ગામોમાં...
ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં ખાસ કરી ગ્રામ્ય અને હાઇવે વિસ્તારોમાં અકસ્માતની સંખ્યામાં ચાલુ વર્ષ દરમ્યાન વધારો નોંધાવવા...
ભરૂચ જિલ્લામાં પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિવસથી આગામી તા. ૮ મી ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. શાહ એન.એન.એમ.સી. હાઈસ્કુલ આમોદ ભરૂચ ખાતે આચાર્યની...
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મુન્શી વિધાલય ખાતે આજરોજ શાળામાં ભણતા બાળકો માટે ખાસ ફાયર સેફટી અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મોકડ્રિલમાં...
ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓ દરોડા પાડી રહ્યા છે, તેમજ નશાનો વેપલો કરતા...
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીના અધ્યક્ક્ષસ્થાને ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૩-૨૪ માટે સબકી યોજના સબકા વિકાસ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના હલદર...
આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચનાં સેવાશ્રમ કમ્પાઉન્ડમાં આવેલ ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે આર.સી સી ના સભ્યો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી ફૂલહાર અર્પણ...