ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે શિક્ષકદિનની ઉજવણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા.
૫ મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન… વિશ્વમાં શિક્ષકોના માનમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના...
