લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા શનિવારથી વરસતા વરસાદમાં પણ ભરૂચના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી....
આજરોજ બપોરના સમયે ભરૂચ તાલુકાના કુવાદર હિંગલ્લા માર્ગ ઉપર અચાનક એક વૃક્ષ ધરાસાઈ થવાની ઘટના સર્જાઈ હતી, વૃક્ષ ધરાસાઈ થવાના કારણે માર્ગ ઉપરનો બંને તરફનો...
ભરૂચમાં જિલ્લા પોલીસ વડા તરીકેનો હવાલો સંભાળ્યાને ગણતરીના મહિનાઓ ડો.લીના પાટીલને થયા છે, ગુનેગારોમાં જ્યાં એક તરફ ડો.લીના પાટીલનો ખોફ છવાયો છે તો બીજી તરફ...
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પશુ તસ્કરીના બનાવો સામે આવી રહ્યા છે. ફોરવ્હીલ કાર લઇને આવતા પશુ તસ્કરોએ હવે પશુ પાલકોમાં ભયનો માહોલ...
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામ પાસે પિકઅપ ટેમ્પોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી...
શ્રી વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજય ગૌસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજજી મહોદયના મંગલ શુભાશિષથી પ્રેરિત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભરૂચમાં આવેલા વલ્લભાધીશજીની હવેલી ખાતે...
ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ શરૂ કરી હતી. આ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 19 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવામાં આવી. કૃષ્ણ...
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદા નદી હાલ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે, નર્મદાના પુરના પાણીમાં જ્યાં કેટલાક સ્થળે પશુઓના...
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનો દ્વારા ગતરોજ સાંજે ભરૂચ કલેકટર કચેરી ખાતે ભેગા થઇ ભારે સૂત્રોચ્ચાર કરી મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર સચિવને સંભોધિત...