ભરૂચ તાલુકાનાં નિકોરા ગામે ફાર્મ હાઉસમાં કેટલાક શાસક પક્ષના નેતાઓ દ્વારા સત્તાના નશામાં ધૂત થઈ દારૂ પી ને યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના કથિત આક્ષેપ...
બોટાદ જિલ્લાના બરવાળામાં ઝેરી દારૂકાંડે (Hooch Tragedy) 40 થી વધુ લોકોનો ભોગ લેનાર કેમિકલયુક્ત ઝેરી દારૂએ સરકારને દોડતી કરી દીધી છે.અમદાવાદમાં બરવાળામાં કેમિકલ સપ્લાય કરનારી...
જી.સી.ઇ.આર.ટી. ના માર્ગદર્શન દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ મુકામે ડાયટ પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટના માર્ગદર્શન હેઠળ ધોરણ-1 ની તમામ સરકાર હસ્તકની શાળાના શિક્ષકોને વિદ્યા...
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અનેક સ્થળે મકાનો ધરાસાઈ થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જર્જરિત અને જોખમી મકાનો ઉતારી લેવા પાલિકા વિભાગ તરફથી ચોમાસા પહેલા...
રાજ્યમાં 39 લોકોના મોતનું કારણ બનેલા કથિત લઠ્ઠાકાંડની ઘટના વચ્ચે ભરૂચ એસપીએ બદી ઉપર નિયંત્રણ મેળવવા જનસંપર્ક કર્યો છે, ભરૂચ એસ.પી ડો. લીના પાટીલે જંબુસર...
દ્રૌપદી મુર્મુએ દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ૧૫ મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવીને ખૂબ જ મોટા...
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એ વાલિયા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના ખંડેર બની ગયેલા મકાન સંદર્ભે હૈયાવરાળ ઠાલવી,ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને આડે...