ચોમાસની ૠતુ દરમિયાન જર્જરિત મકાનો ઉતારી લેવા પાલિકા દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે, કોઈ જાનહાની ન થાય તેની તકેદારી રાખવામાં આવતી હોય છે,...
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેથી પસાર થતી નર્મદા નદીમાં અવારનવાર અજાણ્યા મૃતદેહ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે, નદીના વહેણમાં કોઈ કારણસર ડૂબી જવાથી મોત પામતા...
ભરૂચ જિલ્લાના પોલીસ વડા ડૉ.લીના પાટિલે જયારથી ચાર્જ સાંભળ્યો છે ત્યારથી ગુનાખોરી સાથે સંકળાયેલા ગુનેગારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસ તંત્ર સતર્ક થવાથી અસામાજિક...
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા તાલીમ ભવન ભરૂચ ખાતે ડાયટના પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકાસ સંબંધિત બે દિવસીય તાલીમનું...
ભરૂચ શહેરમાં સાવચેતીના ભાગરૂપે પ્રિ-મોન્સુન કામગીરી કરવા છતાં ગામડાઓ કરતાં પણ શહેરની પરિસ્થિતી વધુ વિકટ બની છે. વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તાઓનું ધોવાણ થતાં મસમોટા...