ભરૂચ,અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી...
કૃષિ મહાવિદ્યાલય, નવસારી ક્રૃષિ યુનિવર્સિટી, કેમ્પસ, ભરૂચ ખાતે તા:૨૮/૦૪/૨૦૨૨ ના રોજ પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના છેલ્લા સેમેસ્ટરના વિધાર્થીઓ માટે કૃષિ મહાવિધાલય ભરૂચ ખાતે કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન...
મુસ્લિમોના રમજાન માસ દરમિયાન આર્થિક રીતે સક્ષમ લોકો જરૂરીયાતમંદોને લિલ્લા પેટે મદદ કરવાનું ચૂકતા નથી. જેમાં ભરૂચના રહીશ ઐયુબભાઈ વલીકારા જે સમાજ સેવક તરીકેની ઓળખ...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગથી ઝંખવવા રોડ ઉપર દાદરાનગર હવેલી તરફથી બોડેલી રેતી ભરવા જતી ટ્રકને અકસ્માત નડ્યો હતો. જેમાં સ્થાનિક રહીશોની મદદથી ટ્રકના કેબિનનું પતરૂ...