બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ રાજપીપળા ચોકડી પાસે આજે સવારે એક કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો...
ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં પાંચ દિવસના પ્રવાસે આવેલા હુઝૂર્ શૈખુલ ઇસ્લામ હજરત સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબનું સાંસરોદ ખાતે અનુયાયીઓ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું...
ભરૂચ તાલુકાનાં મનુબર ગામ ખાતે આવેલ મનુબર સાર્વજનિક સ્કૂલમાં કોરોનાની વેકસીન અંગેની કાર્યવાહી ચાલુ હતી તેવામાં કોરોનાની વેકસીનની આડઅસર ત્રણ વિદ્યાર્થિનીઓને થઈ હતી. જેમને ચક્કર...
ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેનો ઉદ્દેશ સાયબર ક્રાઈમ અંગેનો હતો. જેમાં નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. જે.એમ. જાડેજાની સાથે વડોદરા...
ગુજરાત સરકારના કરુણા અભિયાન અંતર્ગત, આગામી ઉતરાયણના પર્વ દરમિયાન જે કોઈ સંસ્થા, ગ્રુપ કે સ્વયંસેવક, ઘાયલ પક્ષીની સારવાર માટે કેમ્પનું આયોજન કરી રહ્યાં હોય એમના...