ભરૂચ પંથકમાં જલારામ બાપાની જન્મજ્યંતીની ઉજવણી ખૂબ ધામધૂમથી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના વિવિધ મંદિરોમાં પૂજા અર્ચનાના કાર્યક્રમોનું આયોજન કરાયું...
ભરૂચ જિલ્લામાં આશરે 90 દિવસ બાદ કોરોના પોઝિટિવ દર્દી જંબુસરના દેવલા ગામે જણાયો હતો જેથી જિલ્લાનું આરોગ્ય તત્ર હરકતમાં આવી ગયું હતું. ભરૂચ જિલ્લામાં છેલ્લા...
ભરૂચ પંથકના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટર દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ત્રિપુરા રાજ્યમાં મુસ્લિમ સમાજ પર થયેલ અત્યાચારને વખોડી...
ભરૂચનાં વેજલપુર ખાતે આવેલું જાહેર સ્મશાન ઘાટ જ્યાં સરકારી જમીનમાં હિન્દુ સમાજના લોકોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, ત્યાં એ જ સ્મશાન ભૂમિ ઉપર રિવરફ્રન્ટના...
ભરૂચ તાલુકાના નિકોરા ગામે આજે કારતક સુદ સાતમને જલારામ જયંતિના પાવન દિવસે આહીર સમાજ દ્વારા APL 14 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ...
ભરૂચ જિલ્લાના પાલેજ પાસે ૨૦૨૨ ના નવા શૈક્ષણિક સત્રથી એચ.એચ.એમ.સી એજ્યુકેશનલ કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની સીબીએસઇ બોર્ડની પ્રથમ સંસ્થા શરૂ થવા જઈ રહી છે, ત્યારબાદ આજ...
ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દીપડાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાયો હોય તેવી ઘટનાઓ હાલ પ્રકાશમાં આવી રહી છે, એમાં પણ હવે દીપડાની હાજરી રહેણાંક વિસ્તારો...