ભરૂચ પંથકમાં રહેતા ગંગાબેન નવીનભાઈ વસાવા અને ગીતાબેન મનહરભાઈ પ્રજાપતિએ છેલ્લા પાંચથી છ વર્ષથી ભરૂચ જીલ્લામાં ગણપતિ બનાવી અને તેનું વેચાણ કરે છે. તેઓ ગુજરાત...
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનો એક બાળક ધૈર્યરાજ રાઠોડ જેવી બીમારીથી પીડિત છે, બાળકના કાકા બાળકને મદદરૂપ થવા માટે જાહેર જનતાને અપીલ કરી છે. અંકલેશ્વર ખાતે રહેતાં...
ભરૂચ સહિત સમગ્ર દેશમાં આજરોજ મહોરમ પર્વની મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે તાજિયાની ઉલ્લાસભેર સજાવટ કરી અને જુલૂસ કાઢવામાં...
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ સવારથી જ કોંગ્રેસના નેતાઓએ પુષ્પાંજલિ...
જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ સંચાલિત અનસૂયા જે મોદી વુમન એમપાવર્મેન્ટ પ્રોજેક્ટમાં બહેનોને જુદા જુદા વિષયોમાં તાલીમ આપી રોજગાર મેળવવામાં મદદ કરવામાં આવી રહી છે. લગભગ...
કોરોના મહામારીના ઘાતકી હુમલા બાદ દેશમાં દરેક વસ્તુ માટે મંદી છે ત્યારે રાખડીના વેચાણમાં પણ મંદી છે. આગામી રવિવારના રોજ સમગ્ર ભારતમાં રક્ષાબંધનનો ભાઈ-બહેનનો પવિત્ર...
શુક્રવારે મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી થાય તે હેતુસર નબીપુર પોલીસ મથકના PSI એ.કે જાડેજા...