Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચ પંથકની બે મહિલાઓ બનાવે છે માટીની ગણેશની મૂર્તિઓ, જાણો શું છે ખાસિયત ..?

ProudOfGujarat
ભરૂચ પંથકમાં રહેતા ગંગાબેન નવીનભાઈ વસાવા અને ગીતાબેન મનહરભાઈ પ્રજાપતિએ છેલ્લા પાંચથી છ વર્ષથી ભરૂચ જીલ્લામાં ગણપતિ બનાવી અને તેનું વેચાણ કરે છે. તેઓ ગુજરાત...
GujaratFeaturedINDIA

ભરૂચમાં પણ SMA1 નામની બીમારીથી એક ત્રણ મહિનાનું બાળક છે પીડિત.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનો એક બાળક ધૈર્યરાજ રાઠોડ જેવી બીમારીથી પીડિત છે, બાળકના કાકા બાળકને મદદરૂપ થવા માટે જાહેર જનતાને અપીલ કરી છે. અંકલેશ્વર ખાતે રહેતાં...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં મહોરમની જુલૂસ કાઢયા વિના શાંતિપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat
ભરૂચ સહિત સમગ્ર દેશમાં આજરોજ મહોરમ પર્વની મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે તાજિયાની ઉલ્લાસભેર સજાવટ કરી અને જુલૂસ કાઢવામાં...
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ સવારથી જ કોંગ્રેસના નેતાઓએ પુષ્પાંજલિ...
FeaturedGujaratINDIA

સર્વપ્રિય નેતા સ્વ.અહમદ પટેલના જન્મદિવસ નિમિતે અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટે ફ્રી ઓ.પી.ડી કન્સલ્ટેશનનું આયોજન કર્યું.

ProudOfGujarat
સર્વપ્રિય નેતા સ્વ. અહમદ પટેલ કે જેઓ કોંગ્રેસી આગેવાન હતા અને ગત વર્ષે તેઓનું કોરોના કાળમાં મૃત્યુ થવા પામ્યું છે, ત્યારે તેઓની 21 મી ઓગષ્ટનાં...
FeaturedGujaratINDIA

ભરૂચ : અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટની નવી શરૂઆત : જરૂરિયાતમંદ બહેનોને મળશે લાભ.

ProudOfGujarat
જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ સંચાલિત અનસૂયા જે મોદી વુમન એમપાવર્મેન્ટ પ્રોજેક્ટમાં બહેનોને જુદા જુદા વિષયોમાં તાલીમ આપી રોજગાર મેળવવામાં મદદ કરવામાં આવી રહી છે. લગભગ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં પડી રહેલ વરસાદ વચ્ચે લાભ ઉઠાવતા ઉદ્યોગો નજરે પડયા.!!

ProudOfGujarat
અંકલેશ્વર જીઆઇડીસી ના ઉદ્યોગો દ્વારા ખુબ જ શરમજનક હરકતો કરતા નજરે પડ્યા છે છેલ્લા બે દિવસથી અંકલેશ્વર પંથકમાં ધીમો વરસાદ પડી રહ્યો છે જેનો લાભ...
FeaturedGujaratINDIA

ભરૂચ : સરકારની મનમાની : રાજકીય કામોમાં છૂટ, તો ધાર્મિક કામોમાં રોકટોક શા માટે..?

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીને પગલે ધાર્મિક કામોમાં રોકટોક લગાવામાં આવી રહી હતી. જ્યાં વધુ ભીડ જામે તો કોરોનાનો ખતરો વધી શકે છે જે અંગે ધાર્મિક...
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં રાખડીનાં સ્ટોલ પર મંદીનો માહોલ : વેચાણકર્તાઓ મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat
કોરોના મહામારીના ઘાતકી હુમલા બાદ દેશમાં દરેક વસ્તુ માટે મંદી છે ત્યારે રાખડીના વેચાણમાં પણ મંદી છે. આગામી રવિવારના રોજ સમગ્ર ભારતમાં રક્ષાબંધનનો ભાઈ-બહેનનો પવિત્ર...
FeaturedGujaratINDIA

ભરૂચ : આગામી મોહરમના તહેવાર નિમિત્તે નબીપુર સહિત પો.સ્ટે. વિસ્તારમાં આવતા કેટલાક ગામોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ.

ProudOfGujarat
શુક્રવારે મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી થાય તે હેતુસર નબીપુર પોલીસ મથકના PSI એ.કે જાડેજા...
error: Content is protected !!