વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ તા.06-08-2021 ના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં 60...
ભરૂચ – નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ કૃષિ બચાવ અભિયાન યોજાયો હતો. આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં યોજાઇ રહ્યો છે. તાજેતરમાં ખેડૂતોને લઈને એક ઘટના...
એકબાજુ જ્યારે સરકાર વિજય રૂપણીના કાર્યકાળના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ દિવસોની ઉજવણી કરી રહ્યા છે તેમનો વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે....
સમગ્ર રાજ્યમાં રૂપાણી સરકારના સફળતાના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના શક્તિનાથ...
ભરૂચ જીલ્લામાં આવેલ વાગરા, આમોદ, જંબુસર, અંકલેશ્વર, ઝઘડીયા તાલુકામાં ખેડૂતો કપાસ, કઠોળ, શાકભાજી અને બાગાયતી ખેતીની વ્યાપક પ્રમાણમાં ખેતી કરે છે. ભરૂચ જીલ્લામાં આવેલી ઘણી...
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિમંડળ આજે વાગરા તાલુકાના ખોજબલ અને ભેસલી ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. હાલમાં જે કપાસ તુવેર સહિતનો ખેતી પાકમા વાયુ...
મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા ૫ મી ઓગષ્ટના રોજ કિસાન સન્માન દિવસની ઉજવણી ભરૂચ ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ડિ.જી.વી.સી.એલ...
ભરૂચ પંથકના સનવીલા સોસાયટીના, વિશ્વંભર સોસાયટી અને ગણેશ કુંજ સોસયટીના રહીશોમાં આજે રોષનો માહોલ સર્જાયેલ છે. ગેરકાયદેસર રીતે બંધાયેલ ગણેશ આર્કેડના રહેવાસીઓ દ્વારા સોસાયટીમા બેદરકારીભર્યું...