Proud of Gujarat

Tag : bharuch

GujaratFeaturedINDIA

ભરૂચ : વાલીયા ચાર રસ્તા ખાતેથી વાલિયા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો લાખોની મત્તાનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર પ્રોહિબિશન /જુગારની અસામાજીક પ્રવત્તિઓ ઘણી વધી રહી છે જીલ્લામાં ગેરકૃત કરનારાઓને પોલીસનો કોઈ ખોફ જ નથી તેમ બેફામ બનીને ગેરકૃત્યો...
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વરનાં આલુંજ ગામથી લાખોની મત્તાનાં વિદેશી દારૂના જથ્થા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારમાં દારૂની હેરફેરનો મામલો ઘણો વધી રહ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ આલુંજ ગામેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે...
FeaturedGujaratINDIA

ભરૂચની ભોલાવ જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટનાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ : ફાયર વિભાગ દોડતું થયું.

ProudOfGujarat
આજરોજ વહેલી સવારે ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગરપાલિકા તેમજ જી.એન.એફ.સી ફાયર વિભાગ દોડતું...
FeaturedGujaratINDIA

ભરૂચ : તવરા રોડ પાછળ આવેલ આંબાવાડીનાં આંબાના ઝાડ પર લટકીને યુવકે જીવન ટુકાવ્યું ..!

ProudOfGujarat
ગત સાંજના સમયે ભરૂચ જિલ્લાના તવરા રોડ પર આવેલ 7-x ના પાછળના વિસ્તારમાં એક યુવકે આંબાના ઝાડ પર લટકીને મોતને ભેટયો હતો. બનાવ અંગે ભરૂચ...
GujaratFeaturedINDIA

ભરૂચ : જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવાં નર્મદા મૈયા બ્રિજનું આગામી 12 મી જુલાઇના રોજ લોકાર્પણ કરાશે.

ProudOfGujarat
ભરૂચ અને અંકલેશ્વરને જોડતી નર્મદા નદી પર છેલ્લા 5 વર્ષથી બની રહેલા બ્રિજની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે આજરોજ ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે આગામી...
INDIAFeaturedGujarat

ભરૂચ અને અંકલેશ્વરમાં નીકળતી રથયાત્રા કોરોના મહામારીના કારણે રદ : મંદિર પરિસરમાં જ નીકળશે રથયાત્રા.

ProudOfGujarat
– ભરૂચમાં 2 અને અંકલેશ્વરમાં 1 સ્થળે થાય છે રથયાત્રાનું આયોજન. આગામી તારીખ 12 નાં રોજ સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે જેમાં...
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને હસ્તે થશે ઉદઘાટન : કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

ProudOfGujarat
ભરૂચ ખાતે તા.૧૨ મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ અંદાજે ૪૦૦ કરોડથી વધુ ખર્ચથી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ” નું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન...
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં હત્યાની ચકચારી ઘટનાનો મામલો, ત્રણ સ્થળેથી મળેલ બેગમાંથી મળ્યા હતા શરીરના અંગો, પોલીસ તપાસમાં હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, ૪ આરોપીઓની ધરપકડ..!

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાઓ આમ બની ગઈ છે જોકે ગત મંગળવારે 3 ટ્રાવેલ બેગમાંથી મળી આવેલા કાપેલા હાથ અને પગ સહિત શરીરના અંગોને...
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા યોજાયેલ કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા.

ProudOfGujarat
આમોદ ખાતે ગુરૂવારે સાંજે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દરબાર હૉલ ખાતે આયોજિત આમોદ શહેર – તાલુકા કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓએ...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના તલોદરા ગામ પાસેથી કન્ટેનર ભરેલો લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat
આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જી. આઈ. ડી. સી. વિસ્તારમાં આવેલ તલોદરા ગામ પાસેથી ઝઘડિયા પોલીસે એક કન્ટેનર સાથે 22 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી...
error: Content is protected !!