ભરૂચ જિલ્લામાં શક્તિનાથ પાસે આવેલ વિશ્વકર્મા ભવન ખાતે આવનારી વિધાનસભામાં જીત મેળવવા કેટલાક નિર્ણયો લેવા માટે બેઠક યોજી હતી. દરેક સભ્યોએ માસ્ક પહેરી અને સોશ્યલ...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના ખરાઠા ગામના એક ગરીબ આદિવાસી પરીવારની સગીર દીકરી કાકડકુઈ ગામમાં આવેલ વિધાપીઠમાં ધોરણ : ૧૧ માં અભ્યાસ કરતી હતી. સગીર...
રસેલા ગામનાં 70 વર્ષના વૃદ્ધ વિધવા મહિલા સાથે કલિયુગના શ્રવણે પોતાની સગીમાને દીકરાએ જમીન કબજે કરવાનાં ઇરાદાપૂર્વક ગાયો-ભેંસોને બાંઘી માતાને માનસિક ત્રાસ આપી માર મારવાની...
લાંબા સમયના લોકડાઉનમા બંધ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકવામાં આવતા પ્રવાસીઓ આજે કેવડિયા ઉમટી પડ્યા હતા. જોકે હવે ઓનલાઇન બુકિંગથી...
ભરૂચ જિલ્લાના પાલેજ ગ્રામ પંચાયત ખાતે રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચના પ્રાંત અધિકારીએ અધ્યક્ષ સ્થાનેથી હાજર જનોને સંબોધતા જણાવ્યું હતું કે બીજી લહેર...
ભરૂચ વિસ્તારમાં તાડિયા ગામ નર્મદા નદીને કિનારે આવેલું છે. ગઇકાલે સાંજે સ્થાનિકો નદી કિનારે પહોંચતા 2 મૃતદેહ પાણીમાં તરી આવ્યા હતા. ભરૂચ વિસ્તારના તાડીયા ગામના...
અંકલેશ્વરના માંડવા ગામે રીક્ષા સ્ટેન્ડ નજીક ત્રણ મિત્રો દારૂના નશામાં હતા તે દરમિયાન કોઇ કારણોસર ત્રણે વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં બે સગા ભાઈ...