ભરૂચ NSUI દ્વારા આજે રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલનાં દર્દીઓને જયુસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે આધુનિક ભારતનાં સ્વપ્ન દર્ષ્ટા દેશનાં પૂર્વ વડાપ્રધાન રાજીવ...
કોરોના મહામારીના કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને...
કોરોના મહામારી વચ્ચે મેડિકલ વેસ્ટની સામગ્રી જાહેરમાં ઠાલવવામાં આવતી હોવાની અનેકો ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં વધુ એક ઘટના આજે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નદી કાંઠા...
ભરૂચ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટના કર્મીઓ દ્વારા જે તે વિસ્તારોમાં નિયમિત કચરાનું કલેકશન નહિ કરવામાં...
ગુજરાત રાજયમાં કોરોના મહામારીના કારણે છેલ્લા લાંબા સમયથી મીની લોકડાઉન હતું આજે લાંબા સમયબાદ સરકાર દ્વારા ધંધા રોજગાર પુન: શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા ભરૂચનાં...
તૌકતે વાવાઝોડાએ છેલ્લા 4 દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દહેશત ફેલાવી હતી જેને કારણે ઠેર-ઠેર ખેતી, વીજ પુરવઠા સહિત અન્ય ઘણા લોકોને નુકસાન પહોંચ્યું હતું. તે...