ગુજરાત રાજયમાં કોરોના મહામારીના કારણે છેલ્લા લાંબા સમયથી મીની લોકડાઉન હતું આજે લાંબા સમયબાદ સરકાર દ્વારા ધંધા રોજગાર પુન: શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા ભરૂચનાં...
તૌકતે વાવાઝોડાએ છેલ્લા 4 દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દહેશત ફેલાવી હતી જેને કારણે ઠેર-ઠેર ખેતી, વીજ પુરવઠા સહિત અન્ય ઘણા લોકોને નુકસાન પહોંચ્યું હતું. તે...
ગઈ કાલે તા. 19 મી મે ના રોજ મળેલ બાતમીને આધારે વાલિયા પોલીસ આરોપી પકડવાને હરકતમાં આવ્યું હતું, બાતમીને આધારે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડૂતોને...
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં તૌકતે વાવાઝોડાએ દહેશત મચાવી છે. જોકે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી જાનહાની થઇ નથી. પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં કાચા મકાનો સહિતની મિલકતને ભારે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને પરિસ્થિતીની વિગતો એક ઉચ્ચ...
છેલ્લા 2-3 દિવસથી તાઉતે વાવાઝોડાએ ભરૂચ જીલ્લામાં દહેશત મચાવી હતી. તાઉતે વાવાઝોડું ભરૂચ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં સોમવારે રાતથી તેની વિનાશક તાકાત બતાવવાની શરૂ કર્યા બાદ...