શ્રી પરશુરામ સંગઠન દ્વારા ગૌ- ગોબરમાંથી બનેલ શ્રીજીની ઈકો-ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન…
આ વર્ષે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભરૂચની સરદાર પટેલ સોસાયટી ખાતે ગણેશજીની ઈકો-ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, પર્યાવરણને અનુકૂળ ગણેશ ચતુર્થી ઉજવવાની પહેલના ભાગરૂપે...
