પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામમાંથી અમરાવતી નદી પસાર થતી હોવાથી માગૅ-મકાન વિભાગે ૩૭ વષૅ કરતાં પણ પહેલાના સમયમાં પુલનું નિમૉણ કરવામાં આવ્યું છે.જેમાં...
મફત શિક્ષણ અધિકાર અધિનિયમ એક્ટ હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા ઑનલાઇન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.જેમાં ફોર્મ ભરવાનો સમયગાળો તથા ત્યારબાદ ફોર્મ ચકાસણી કરવામાં...
હાલમા કોરોનાની મહામારીને કારણે શાળાઓ-કોલેજોમાં શિક્ષણકાર્ય ઓનલાઇન થઈ રહ્યુ છે. ત્યારે હવે દરવર્ષે યોજાતા વિવિધ શૈક્ષણિક પ્રદર્શનો પણ ઓનલાઇન યોજાઇ રહ્યા છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન...
દર વર્ષે અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા મુદ્દે આ વર્ષે પણ અસમંજસ છે ગયા વર્ષે પણ કોરોના સંક્રમણને લીધે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં જ...
દેશમાં મોંઘવારીથી પીડાતી આમ જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. ક્રૂડ ઓઈલ અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓની કિંમતમાં વધારાના કાણે જથ્થાબંધ મોંઘવારી દર મે મહિનામાં 12.04 ટકાના...
રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટેની તૈયારી કરી લીધી છે. આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરીષદ યોજી...
ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલા મહિનાથી પેટ્રોલ ડીઝલ સહિત રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો છે. કોરોના જેવી મહામારી દરમિયાન લોકો બેરોજગાર થયા હોવાથી લોકો માટે...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ...