શ્રેષ્ટા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા એસ્પિરેશનલ જીલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનુસુચિત જાતિ (SC) ના બાળકોને ધોરણ-૧૧ માં...
રાજ્યના પાંચ જિલ્લા મથકોના સરકારી જિલ્લા ગ્રંથાલય-લાયબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવાશે.અમદાવાદ-વડોદરા-રાજકોટ-મહેસાણા અને જૂનાગઢના જિલ્લા ગ્રંથાલયો માટે પ્રત્યેકમાં રૂપિયા એક-એક કરોડ સ્માર્ટ લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા રાજ્ય...
ગુજરાત બોર્ડના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 10 ની માર્કશીટ કેવી...
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે 3 અને 4 જૂને ગુજરાતમાં ચોમાસાની આગાહી કરી હતી. તે મુજબ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું...