શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ મહિનામાં શિવ ઉપાસનાનું વિશેષ મહત્વ છે. સાવનમાં તમામ પેગોડાની પૂજા કરવામાં આવે છે. પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેશના 12...
ગુજરાતમાં કોરોના વેક્સિનની પ્રક્રિયાને વેગવંતી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં અત્યારસુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોને રસી અપાઈ છે.એક સમયે ખોટી જાણકારી અને અફવાને...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તબક્કાવાર...
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા જિલ્લાના તમામ પ્રમુખ/ મહામંત્રી તેમજ રાજ્ય હોદ્દેદારોને જૂની પેન્શન યોજના શરૂ કરાવવા બાબતે...
ગુજરાત રાજ્યમાં મોદી સરકાર જ્યારે સી.એમ. પદ પર હતા ત્યારથી સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી કરવામાં આવી હતી. પરંતુ હાલ પણ રાજ્યમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો...
બીએસએફના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984 બેંચના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને બીએસએફના ડીજીમાંથી બદલી કરી દિલ્હીના નવા...
કોરોનાની ત્રીજી લહેર નજર સામે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ...
મળતી માહિતી મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સીન કોવોવેક્સના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે રસ્તો ક્લિયર થઈ ગયો છે. CDSCO ની એક વિશેષજ્ઞ...
ગુજરાતમાં ત્રીજી લહેરના ભણકારા વાગી ચૂક્યા છે. ગુજરાતમાં ખતરનાક ડેલ્ટા વાયરસે પગપેસારો કરી લીધો છે. રાજ્યમાં કુલ 51 બીએસએફ જવાનોમાં ડેલ્ટા વેરિયન્ટ ના કેસ જોવા...