અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા નર્મદા જિલ્લા અધ્યક્ષ તરીકે પ.પૂ. સિધ્ધેશ્વર સ્વામીજીની નિમણૂક કરાઈ.
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની ભારતના ૧૩૭ વિવિધ સંપ્રદાયોના સંગઠનની એક મહત્વની કારોબારીની બેઠક નડિયાદ સંતરામ મંદિરમાં યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય પ્રદેશ મંત્રી...
