હાંસોટ ખાતે NCT ની પાઈપમાં ભંગાણ પડવાથી ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ખેતરમાં પ્રવેશતા કલેકટર સમક્ષ નુકસાન વળતર ચૂકવવાની માંગણી કરતું પ્રકૃતિ સુરક્ષા મંડળ.
ઝગડિયા જીઆઇડીસીના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી (ટ્રીટમેન્ટ વગર) ઝગડિયાથી પાઈપલાઈન દ્વારા કાંટીયાજાલ દરિયામાં છોડવામાં આવે છે. આ પાઈપલાઈન હાંસોટ ખાતેના ખેતરોમાંથી પસાર થાય છે. તારીખ ૨૪/૦૯/૨૧...
