ભરૂચમાં વસતા જૈન સમાજ દ્વારા આજરોજ પાર્વધીરાજ પર્યુષણના પર્વની ઉજવણી કરવામા આવી હતી.એક તરફ ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ હતી તો બીજી તરફ જૈન સમાજનું પર્યુષણ...
વાલિયા તાલુકાના દોલતપુર ગામે બનેલી ઘટના ભરૂચ. વાલિયા તાલુકામાં આવેલાં દોલતપુર ગામે મોટા ફળિયામાં રહેતી મીના રાજૂ વસાવા તેના પતિ સાથે તેમની ભેંસો ચરાવવા માટે...
ભરૂચના પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ કંપનીમાંથી અત્યંત ઝેરી રસેલ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના કમ્પાઉન્ડમાં...
અમદાવાદ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો ભરૂચ ગુજરાત સરકાર –AMA સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA) ના સહયોગથી...
ભરૂચ જિલ્લામાં ગણેશ મંડળો શ્રીજી સ્થાપનાને આખરી ઓપ આપવામાં જોતરાયાં જિલ્લામાં ૧ હજારથી વધુ નાના-મોટા પંડાલમાં અવનવા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થશે । ભરૂચ । ભરૂચ...
ભરૂચ. ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે, ભરૂચમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવતા, માટી...
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ત્રણ રસ્તા...