ભરૂચમાં સીટી સર્વે વિભાગે મેઘરાજાના મેળામાં ફળવાતી દુકાનોની હરાજી પ્રક્રિયા યોજી
ભરૂચમાં દર વર્ષે ભરતા ભાતીગણ મેઘરાજાનો મેળો પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી શનિવારથી બુધવાર સુધી ભરાનાર છે.આ મેળામાં લાગનાર દુકાનો માટેની ફાળવણીની હરાજીની પ્રક્રિયા સીટી સર્વે...
