સદનસીબે ઘટનામાં કોઈને જાન હાની નહીં ભરૂચ. ભરૂચ શહેરમાં આવેલા ભારતી ટોકીઝ ની સામે BSANL ની બાજુમાં આવેલા રોયલ એપાર્ટમેન્ટ ઇમારત છેલ્લા કેટલાય સમયથી જર્જરરીત...
ભરૂચ. વાગરા તાલુકામાં આવેલાં સાયખા જીઆઇડીસીમાં આવેલી હિન્દ પ્રકાશ કેમિકલ નામની કંપનીમાં એક કામદારનું વીજ કરંટ લાગતાં મોત થયું હોવાની ઘટના બની હતી. બનાવને પગલે...
ત્રણેય તાલુકામાં થયેલા કામોમાં ગેરરિતીમાં કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યુ ભરૂચ. દાહોદમાં બચુ ખાબડના પુત્રોએ આચરેલા મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં સામે આવેલા મનરેગા કૌભાંડે રાજયભરમાં...
સદનશીબે અકસ્માતમાં કોઇને જાનહાની નહીં ભરૂચ સુરત જિલ્લાના ચાર્યાસી તાલુકામાં આવેલાં ભાટીયા ખાતે રહેતા બીલાલ અબ્દુલ કાદર તથા તેમના મામાનો પુત્ર મોહંમદ યુનુસ અને ઇમરાન...
ભરૂચ. અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હતી, રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત...
પોલીસે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડની ગોબાચારીનો મામલો । ભરૂચ |...