FeaturedGujaratINDIAસાબરમતી રિવરફ્રન્ટ ખાતે AMC એ 8 કરોડના ખર્ચે 50 થી વધુ કુંડ બનાવ્યા.ProudOfGujaratSeptember 1, 2022 by ProudOfGujaratSeptember 1, 20220281 ગઈકાલે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ ભગવાનની પૂજા કરશે. ત્યારબાદ ભગવાનની મૂર્તિને વિસર્જન માટે નદીમાં પધરાવામાં આવશે. વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ...