અંકલેશ્વરમાં ત્રીજી આગની ઘટના : નવજીવન હોટલ પાછળ ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા
અંકલેશ્વર: શહેરમાં આજ રોજ ફરી એક વખત આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. અંકલેશ્વરના નેશનલ હાઈવે નજીક, નવજીવન હોટલ પાછળ આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક...
