વેરાકુઇ ગામના માજી સરપંચ મહેશભાઇ ગામીતના પિતા શરદભાઇ મકનજીભાઇ ગામીત પોતાના શેરડીનાં ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ભુંડે અચાનક હુમલો કરી હાથ ઉપર ઇજા...
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોના વાયરસનો કહેર વધતા ઝંખવાવ ગામની એક કોરોના વાયરસ પોઝીટીવ મહિલાનું કરૂણ મોત થયું છે. જ્યારે ઉમરપાડા તાલુકાના ખોડંબા ગામના કોરોના...
સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથકના પી.એસ.આઈ. પરેશ કુમાર નાયીનું ઋષિ કુલ ગૌ ધામ દ્વારા સન્માન કરાયું. સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તેવા સમયે ખડે...
વાંકલ-રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી ગણપત વસાવા અને સુરત જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપસિંહ રાઠોડે સુરત જીલ્લા આરોગ્ય અધિકારીની ટીમ સાથે માંગરોળ અને ઉંમરપાડા તાલુકામાં કોરોના...
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ તરફથી કોરોના વાયરસ સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય એ માટે આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ હોમીયોપેથીક...
માંગરોળ તાલુકાના લવેટ ગામનાં સરપંચ શ્રી મનોજભાઈ વસાવા અને વાંકલમાં શાકભાજીનો વેપારી કરતાં કાનજીભાઇ વસાવા (રહે.લવેટ) બે સેવાભાવિઓ દ્વારા લવેટ ગામના પારસી ફળિયું, કાલાવડ, હરીફળીયુંમાં...
માંગરોળ તાલુકામાં આજથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તાલુકાના કુલ ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કામાં વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ...