માંગરોળ તાલુકા ના વ્યાજબીભાવ ની દુકાનો ના સંચાલકો 1લી થી વિતરણ પ્રક્રિયા અળગા રહેવાનું એલાન.
વાંકલ :: માંગરોળ તાલુકાના વ્યાજબીભાવની દુકાનના સંચાલકોની વર્ષોજૂની પડતર માંગણીઓ નો ઉકેલ નહીં આવતા આક્રમક વલણ અપનાવ્યું છે.માંગરોળ તાલુકા વ્યાજબીભાવ દુકાન એસોસીશન દ્વારા માંગરોળ મામલતદારને...
