ભરૂચ અંક્લેશ્વરના જૂના દિવા રોડ પર આવેલાં નિલમાધવ રેસિડન્સી ખાતે રહેતાં મોતીભાઇ ગોવિંદભાઇ રોહિત તેમજ તેમના પત્ની પ્રેમીબેન બન્ને સરકારી શિક્ષકની નોકરીમાંથી રિટાયર્ડ થઇને નિવૃત્ત...
તપાસ દરમ્યાન ૬ ટ્રકો, ૩ ત્રણ એકસવેટર મશીન મળી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના નેજા હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી,...
આમોદ મામલતદાર કચેરીના સંકુલમાં આવેલા એક રૂમ પર ભાજપનો કબ્જો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિએ આરોપ લગાવ્યો છે...
હિન્દુ વિસ્તારમાં ફરી ફરીને નવયુવાનોને સટ્ટાના રવાડે ચઢાવનાર ઇમરાન કોણ? ભરૂચ, ભોલાવ કે ઝાડેશ્વર જ નહીં જંબુસર-આમોદ સુધી ઇમરાનનું સટ્ટાનું નેટવર્ક ફેલાયેલું હોવાની ચર્ચા ભરૂચ....
કેન્દ્ર સરકારની સુચનાને લઈને ભરૂચ પોલીસે તુરંત એક્શન લીધા ૧૪મી એપ્રિલે આવેલી સઈદાબીબી ૨૬મી જૂન સુધી રોકવાની હતી ભરૂચ કાશ્મીરના પહેલગામ ખાતે બનેલી આતંકી હૂમલાની...
*કેસરીવીર: લેજન્ડ્સ ઓફ સોમનાથ*– સુનીલ શેટ્ટીનો એક નિડર યોદ્ધા તરીકેનો શાનદાર લુક, આપે છે એક અનોખી ઐતિહાસિક ડ્રામાની ઝલક સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સુરજ...