ભરૂચ. ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ,...
એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી ભરૂચ. ભરૂચમાં શાકભાજીની લારી ચલાવતો રાહુલ વિજય વસાવા તેની પુત્રી અને પત્નીને લઇને સિટી સેન્ટરમાં...
પતિએ અન્ય સ્ત્રી સાથે સાથે રહેવા સેવા કરાર કરી લીધો ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં પત્નીએ ફરિયાદ નોંધાવી ભરૂચ. અંક્લેશ્વર શહેરના હસ્તી તળવા વિસ્તારમાં રહેતી નેન્સીબેન...
કંપનીના સીસીટીવી ફૂટેજમાં બે તસ્કરો કંડેરાયાં ભરૂચ. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલાં સુખધામ રેસિડન્સી ખાતે રહેતાં રાજેશ વિષ્ણુ રાવલ પાલેજ જીઆઇડીસીમાં આવેલી સ્ટીલકો ગુજરાત કંપનીમાં...
જર્જરિત ઈમારતોને કારણે લોકોના જીવને જોખમ, કાર્યવાહી જરૂરી । ભરૂચ ! ભરૂચ શહેરમાં વર્ષો જૂની ઈમારતો અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. દર ચોમાસામાં છાસવારે...