દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ આગળ ધપાવતી યોજના : ભરૂચ જિલ્લામાં 50 લાભાર્થીઓને મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને જોયસ્ટીક વ્હીલચેર વિતરણ
ભરૂચ : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ચાલુ વર્ષથી શરૂ કરાયેલી મોટરાઈઝડ ટ્રાઈસિકલ તથા જોયસ્ટીક...
