તા. ૫ સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે ડો. આંબેડકર હોલ, નડિયાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક વિતરણ સમારોહ યોજાયો. જેમાં જિલ્લા કક્ષાએ કુલ ૦૩ શિક્ષકો અને તાલુકા...
તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ જિલ્લા શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર જિલ્લામાં કરવામાં આવશે. એ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલની અધ્યક્ષતામાં નવી જિલ્લા...
સમગ્ર ભારતનું ગૌરવ અને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ચંદ્રયાન ત્રણનું સફળ ઉતરાયણ ચંદ્ર ઉપર થતા સમગ્ર ભારતમાંથી અને વિશ્વમાંથી વૈજ્ઞાનિકો ઉપર અભિનંદનની વર્ષા થઈ...
નડિયાદ વાણીયાવાડ વિસ્તારમાં તોફાની કપિરાજે બે ઇસમોને બચકા ભરતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે નડિયાદ વન વિભાગની ટીમે પાંજરું ગોઠવી તોફાની વાનરને ઝડપી...
નડિયાદ માઈ મંદિરના ખાંચા પાસે શાકભાજી લેવા જતી મહિલાને દોડતી ગાયે શીંગડે ચઢાવી ઉછાળી છે. જેથી આ મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં...