ફાગણી પૂનમના મેળાને લઈ એસ.ટી વિભાગ દ્વારા ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ તરફથી લાખોની સંખ્યામાં પદયાત્રિક ભાવિક ભક્તો યાત્રાધામ ડાકોર આવતા હોય છે....
વસો ટુંડેલ ગામની સીમમાં આવેલા બંધ પોલ્ટ્રી ફોર્મમાં વિદેશી દારૂના કટીંગ પર પોલીસે દરોડો પાડતા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈશર, છોટા હાથી,...
શ્રી સંતરામ મંદિર સંચાલિત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિગુઁણદાસજી મહારાજના સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદ ખાતે આજરોજ ધોરણ ૧૦...
કપડવંજના તોરણાની આધેડ મહિલા સાથે મહેમદાવાદના બે યુવકોએ પ્લેનમાં થેપલાનો ઓર્ડર અપાવવાનું કહી રૂ ૭.૫૫ લાખની છેતરપિંડી કરી છે. ચાર માસ અગાઉ દંપતિ મહેમદાવાદ સિદ્ધિ...
નડિયાદ એલસીબી ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા તથા પો.સ.ઇ એમ.જે.બારોટ એલ.સી.બી. સ્ટાફ પ્રોહી/જુગાર ડ્રાઇવ અંગે નડિયાદ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો.મહાવીરસિંહ તથા પો.કો. કેતનકુમારને બાતમી મળી...
હલધરવાસ ૧૦૮ પર હાજર સ્ટાફ કેશરીસિંહ ઝાલા તથા પાયલોટ મહેન્દ્રસિંહ સોલંકી તાત્કાલિક કેસ મળતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સમા EMT દ્વારા પ્રસુતિ...
વિપુલભાઈ પટેલ અમુલ ડેરીના ચેરમેન પદે ચૂંટાઈ આવતા અગાઉ તેમણે ખેડા જીલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ પદેથી પોતાનું સ્વૈચ્છિક રાજુનામુ આપ્યુ હતું. ત્યાર બાદ આજે...
ફાગણસુદ પુનમ (હોળી ધુળેટી) તહેવાર નિમિત્તે ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે ધાર્મિક લોકમેળો યોજાનાર છે. આ મેળામાં ગુજરાત રાજયમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી કાયદો...
શ્રી ઘનશ્યામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ ઈંગ્લીશ ટીચિંગ સ્કુલ, મંજીપુરા રોડમાં શાળાનો ૧૫ મો વાર્ષિકોત્સવ ઉજવાયો જેમાં અતિથિ વિશેષ તરીકે સંજયસિંહ વી. મહીડા...
નડિયાદ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ત્રિદિવસીય પરિવર્તન પ્રવચન માલાનો પ્રારંભ કરાયો છે. જેમાં પદ્મભૂષણ અને રાજપ્રતિબોધક ૪૧૧ પુસ્તકોના લેખક એવા પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય...